શ્રી જયરાજસિંહ પરમાર ભાજપ માં જોડાયા
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતા શ્રી જયરાજસિંહ પરમાર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ નેતા શ્રી જયરાજસિંહ પરમાર તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
અમદાવાદને મેડિકલ ટૂરિઝમનું હબ માનવામાં આવે છે. અહીં વિદેશથી લોકો સારવાર માટે આવતાં હોય છે.કિડની, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અનેક વિદેશીઓ અમદાવાદ આવતાં હોય છે. ત્યારે વિદેશથી પિતાની સારવાર માટે આવેલો…
આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ના શુભહસ્તે ગણદેવી તાલુકાની ઉંડાચ વાણિયા ફળિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું તથા 300 લિટર ઈલેક્ટ્રોનિક વોટર કુલર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું.આ પ્રસંગે કેબિનેટ…
. ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પ્રદેશ મીડિયા વિભાગની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની વર્ચુઅલી ઉપસ્થિતિ તેમજ પ્રદેશ મહામંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાઇ આ બેઠકમાં પ્રદેશ મીડિયા વિભાગના કન્વનીરશ્રી, મીડિયાના…